Agnirath

By (author)Jule Verne

250.00 225.00

4969 in stock

Add to Wishlist Browse Wishlist

જૂલે વર્ન વિજ્ઞાન સાહિત્યના ઋષિ ગણાય છે. એ ક્ષેત્રે તેમણે નવી જ કલ્પના કરી જે સમયાંતરે સત્યમાં પલટાઈ ગઈ. ભારત માટે જૂલે વર્નના હદયમાં
એક વિશિષ્ટ સ્થાન હતું. ‘ અગનીરથ’ ની આ કથા સંપૂર્ણપણે ભારત ઉપર જ રચાઈ છે. ૧૮૫૭નો વિકલ્પ અને ત્યાર બાદની રોમાંચક ઘટનાઓ આ કથા માં જૂલે વર્નની વિશિષ્ટ કલમે રજૂ થઈ છે.

Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351224297

Book Pages

328